Posts

Showing posts from February, 2024

રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા ના ફોર્મ 01/03/2024 થી શરૂ થાસે - ધોરણ 6 મા કે ધોરણ 9 માટે....

 જો તમારા પરીવારમા કે સગા સંબંધીમા કોઈ બાળક ધોરણ 6 મા કે ધોરણ 9 મા ભણતુ હોય તો  રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા ના ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે.  ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧૧-૩-૨૦૨૪ છે.  ➡️આ પરીક્ષા પાસ કરી મેરીટમા આવનારને સરકાર તરફથી શિષ્યવૃતિ આપવામા આવે છે.  ફોર્મ ભરવા માટે ડાઈસ કોડ લઈને આવવું ➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️ એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય) ઉધીવાળા નાકા પાસે ઝાલોરાપા મેઈન રોડ જૂનાગઢ -૩૬૨૦૦૧ મો. 72111-25214 / 94090 55400

વિશ્વકર્મા યોજના હેઠળ રૂ.15 હજાર ની સિલાય મશીન જેવી અનેક સાધન સહાય અને 3 લાખ ની લોન ના ફોર્મ ચાલુ....

    પરંપરાગત રીતે કામ કરતાં કારીગરો જેવા કે કડિયા, સુથાર , લુહાર , સોની, વાળંદ, કુંભાર વગેરે કારીગરો માટે મહત્વપૂર્ણ યોજના બહાર પાડવામાં આવી છે, સરકારે આ યોજનાનું નામ પીએમ વિશ્વકર્મા યોજના રાખ્યું છે, જે અંતર્ગત વિશ્વકર્મા સમુદાય હેઠળ આવતી લગભગ 140 જાતિઓને આવરી લેવામાં આવશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની મુખ્ય વિશેષતાઓ ઉદ્દેશ્ય :- યોજના હેઠળ જાહેર કરાયેલ આર્થિક સહાય પેકેજનો મુખ્ય ઉદ્દેશ્ય તેમને MSME મૂલ્ય સાંકળ સાથે જોડવાનો છે. બેંક સાથે કનેક્શનઃ – જી અનુસાર, હાથ વડે વસ્તુઓ બનાવતા લોકો પણ બેંક પ્રમોશન દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેંકો સાથે જોડાશે. કૌશલ્ય પ્રશિક્ષણ :- આ યોજના હેઠળ, કૌશલ્ય તાલીમ 2 રીતે આપવામાં આવશે, પ્રથમ મૂળભૂત તાલીમ જે 5-7 દિવસની હશે એટલે કે (40 કલાક) તાલીમની ચકાસણી પછી, અને બીજી અદ્યતન તાલીમ જે 15 દિવસ એટલે કે 120 કલાકની હશે. રસ ધરાવતા ઉમેદવારો માટે કરી શકો છો. નાણાકીય સહાયઃ – યોજના હેઠળ, કારીગરોને તેમના કામ માટે તાલીમ પણ આપવામાં આવશે અને જેઓ પોતાનો રોજગાર શરૂ કરવા માંગે છે તેમને સરકાર નાણાકીય સહાય પણ આપશે. તાલીમ પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ:-  યોજ...

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024 ધોરણ 5 અને 8 માટે

  જરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા  જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024  લાગુ કરવામાં આવી છે. ધોરણ IX થી XII ના વિદ્યાર્થીઓ કે જેઓ આર્થિક રીતે પછાત છે તેમને આ સ્કોલરશીપનો લાભ મળશે. કુલ 25 હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ યોજનાનો લાભ મળશે. ધોરણ IX થી X સુધીના વિદ્યાર્થીઓને દર વર્ષે 20,000 રૂપિયા અને ધોરણ XI થી XII સુધીના વિદ્યાર્થીઓને દર વર્ષે 25,000 રૂપિયા મળશે.  અરજી કરવા માટે, નીચેના પાત્રતા માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે: – વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ. વિદ્યાર્થીઓએ ધોરણ 5 અને 8 માં નોંધણી કરાવવી આવશ્યક છે. વિદ્યાર્થીઓની તેમના વર્ગોમાં ઓછામાં ઓછી 80 ટકા હાજરી હોવી આવશ્યક છે. વિદ્યાર્થીઓની વાર્ષિક કૌટુંબિક આવક ગ્રામીણ વિસ્તારોમાં રૂ. 1.2 લાખ અને શહેરી વિસ્તારોમાં રૂ. 1.5 લાખથી વધુ ન હોવી જોઈએ. અરજદારોએ તેમની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા ગુણ મેળવ્યા હોવા જોઈએ. જરૂરી ડોકયુમેંટ માં માત્ર સ્કૂલ માથી U ડાઈસ કોડ મેળવાનો રહેશે. પરીક્ષા પધ્ધતિ પરીક્ષામાં માત્ર multiple-choice question એટલેકે MCQ હશે. પરીક્ષા 120 ગુણની હશે અને તેનો સમયગાળો 1:30 કલાકનો છે પરીક્ષા અં...