રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા ના ફોર્મ 01/03/2024 થી શરૂ થાસે - ધોરણ 6 મા કે ધોરણ 9 માટે....

 જો તમારા પરીવારમા કે સગા સંબંધીમા કોઈ બાળક ધોરણ 6 મા કે ધોરણ 9 મા ભણતુ હોય તો 

રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા ના ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે. 

ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧૧-૩-૨૦૨૪ છે. 

➡️આ પરીક્ષા પાસ કરી મેરીટમા આવનારને સરકાર તરફથી શિષ્યવૃતિ આપવામા આવે છે. 


ફોર્મ ભરવા માટે ડાઈસ કોડ લઈને આવવું


➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️


એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)

ઉધીવાળા નાકા પાસે

ઝાલોરાપા મેઈન રોડ

જૂનાગઢ -૩૬૨૦૦૧

મો. 72111-25214 / 94090 55400

Comments

Popular posts from this blog

RMC જુનિયર ક્લાર્ક - પગાર ધોરણ : ₹ 26,000/- થી શરૂ

જાણો પાસપોર્ટ અને વિઝા વચ્ચે શું તફાવત છે? પાસપોર્ટ બનાવવા માટે જરૂર ડોકયુમેંટ

તમારું મતદાન સ્થળ જાણવા લિંક