રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા ના ફોર્મ 01/03/2024 થી શરૂ થાસે - ધોરણ 6 મા કે ધોરણ 9 માટે....
જો તમારા પરીવારમા કે સગા સંબંધીમા કોઈ બાળક ધોરણ 6 મા કે ધોરણ 9 મા ભણતુ હોય તો
રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા ના ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે.
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧૧-૩-૨૦૨૪ છે.
➡️આ પરીક્ષા પાસ કરી મેરીટમા આવનારને સરકાર તરફથી શિષ્યવૃતિ આપવામા આવે છે.
ફોર્મ ભરવા માટે ડાઈસ કોડ લઈને આવવું
➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️
Comments
Post a Comment