ધો. 8 પુરુ કરેલ વિદ્યાર્થીને - ધોરણ 9 થી 12 સુધીમા કુલ 90,000 સ્કોલરશીપ આપવામા આવશે - છેલ્લી તા. 26-5-2023 છે.
આ
મેસેજ ધો. 8 પુરુ કરેલ
વિદ્યાર્થીઓને મોકલવા વિનંતી.
સરકાર દ્વારા નવી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના જાહેર કરેલ છે. જેમા ધો. 8 પુરુ કરેલ વિદ્યાર્થીને મેરીટમા આવ્યા બાદ ધોરણ 9 થી 12 સુધીમા કુલ 90,000 સ્કોલરશીપ આપવામા આવશે. ફોર્મ ભરવાની
છેલ્લી
તા. 26-5-2023 છે.
સ્કોલરશીપનો લાભ લેવા માટે પરીક્ષા આપવી
પડશે. પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર
દર વર્ષે રૂપિયા 25,000 વિદ્યાર્થીઓને
આ સ્કોલરશીપ આપે છે.
યોગ્યતા :
-
- સરકારી
અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ- 1
થી 8
નો સળંગ અભ્યાસ કરેલો હોય અને ધોરણ-8 માં
અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ.
- RTE AC-200
ની કલમ-12
(1)(સી)ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં 25% ની
મર્યાદામાં હોય. જે તે સમયે ધોરણ-1
માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે, જેઓ
ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા
વિદ્યાર્થીઓને લાભ મળશે.
- જે
વિદ્યાર્થીઓના વાલીની કુટુંબની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ.1,50,000/- (એક
લાખ પચાસ હજાર) તેઓને લાભ મળશે. ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 1,20,000/- (એક
લાખ વીસ હજાર) કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ કસોટી આપી શકશે.
AtoZ સેન્ટર એ ફોર્મ ભરવા માટે
વિધ્યાર્થી એ પોતાનો યુઆઇડી નંબર સ્કૂલ માથી મેળવી સાથે લાવવો
➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️
Join Whatsapp Group👇👇
Join Telegram for Matireal 👇
એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)
ઉધીવાળા નાકા પાસે
ઝાલોરાપા મેઈન રોડ
જૂનાગઢ -૩૬૨૦૦૧
મો. 72111-25214 /15
Zaid jethva
ReplyDelete