જવાહર નવોદય - ધો. ૬ થી ૧૨ સુધી CBSE શિક્ષણ - બોર્ડીંગ નિ:શુલ્ક
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા - 2024-25
📝 શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધોરણ - ૬ ની એડમિશન પ્રક્રિયા શરુ
📚 ધો. ૬ થી ૧૨ સુધી CBSE શિક્ષણ, બોર્ડીંગ, રહેવાની, જમવાની, રોજીંદી વસ્તુઓ, બુક્સ, સ્ટેશનરી, ટ્રાવેલીંગ ખર્ચ, મેડીકલ ખર્ચ વગેરે નિ:શુલ્ક આપવામાં આવશે..⏳
🗓 અરજી કરવાની છેલ્લી તારીખ: 10-08-2023
ઓન લાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ -10/08/2023
✍️પરીક્ષા ની તારીખ 20/01/2024
☑ ડોક્યુમેન્ટ:
🏻નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,
🏻 વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,
🏻વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા સહી,
🏻આધારકાર્ડ
આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પૂણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો. *
➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️
Join Whatsapp Group👇👇
Join Telegram for Matireal 👇
એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)
ઉધીવાળા નાકા પાસે
ઝાલોરાપા મેઈન રોડ
જૂનાગઢ -૩૬૨૦૦૧
Mo.7211125214 / 9409055400
Comments
Post a Comment