PM Yasasvi Yojana (સ્કોલરશીપ) - ધોરણ ૯ - ૭૫૦૦૦/- ધોરણ ૧૧ - ૧,૨૫,૦૦૦/- રૂપિયા શિષ્યવૃત્તિ
💥પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના
રૂ.75,000 થી 1,25,000 સુધીની શિષ્યવૃત્તિ મળશે
▪️ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને રૂપિયા:- 75000
▪️ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ ને રૂપિયા:- 1,25,000
સમાજના દરેક ગ્રુપમાં આ મેસેજ મોકલી આપજો, ધોરણ ૯ અને ધોરણ ૧૧ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે PM Yasasvi Yojana (સ્કોલરશીપ) ના ફોર્મ ભરાવવામાં ચાલુ થઇ ગયેલ છે. પરિક્ષા પાસ કરેલ વિદ્યાર્થીઓને ૭૫૦૦૦/- અને ૧,૨૫,૦૦૦/- રૂપિયા શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે.
👉🏻 ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. 10-8-2023 છે.
ઓનલાઇન ફોર્મ ભરવા 👇🏼
➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️
એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)
ઉધીવાળા નાકા પાસે
ઝાલોરાપા મેઈન રોડ
જૂનાગઢ -૩૬૨૦૦૧
મો. 72111-25214 /15
Comments
Post a Comment