PM Yasasvi Yojana (સ્કોલરશીપ) - ધોરણ ૯ - ૭૫૦૦૦/- ધોરણ ૧૧ - ૧,૨૫,૦૦૦/- રૂપિયા શિષ્યવૃત્તિ

💥પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના

રૂ.75,000 થી 1,25,000 સુધીની શિષ્યવૃત્તિ મળશે


▪️ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને રૂપિયા:- 75000

▪️ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ ને રૂપિયા:- 1,25,000


સમાજના દરેક ગ્રુપમાં આ મેસેજ મોકલી આપજો, ધોરણ ૯ અને ધોરણ ૧૧ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે PM Yasasvi Yojana (સ્કોલરશીપ) ના ફોર્મ ભરાવવામાં ચાલુ થઇ ગયેલ છે. પરિક્ષા પાસ કરેલ વિદ્યાર્થીઓને ૭૫૦૦૦/- અને ૧,૨૫,૦૦૦/- રૂપિયા શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે.


👉🏻 ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. 10-8-2023 છે.


ઓનલાઇન ફોર્મ ભરવા 👇🏼

➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️


એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)

ઉધીવાળા નાકા પાસે

ઝાલોરાપા મેઈન રોડ

જૂનાગઢ -૩૬૨૦૦૧

મો. 72111-25214 /15



Comments

Popular posts from this blog

Staff Selection ભરતી - CHSL - લાયકાત: 12 પાસ - કુલ જગ્યાઓ: 3712 - Last Date - 07/05/2024

HGC (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી

GCAS નું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર થઈ ચૂક્યું છે...