Posts

Showing posts from October, 2023

ડિલેવરી માટે મળશે કુલ રૂ.37,500 ની સહાય | શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 2023 | મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને સગર્ભાવસ્થા દરમ્યાન નાણાકીય સહાય

  બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ માં નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને સગર્ભાવસ્થા દરમ્યાન નાણાકીય સહાય આપવા અને બાંધકામ શ્રમિકોને સામાજિક સ્થિરતા પ્રદાન કરવા માટે શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના ચાલુ કરવામાં આવી છે. આ લેખ માં શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના શું છે? મળવાપાત્ર સહાય, જરૂરી ડોક્યુમેન્ટ, સહાય માટે અરજી કેવી રીતે કરવી વગેરે ની સંપૂર્ણ માહિતી જાણવા મળશે. તેથી આર્ટીકલ છેલ્લે સુધી વાંચવા વિંનતી. શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના શું છે? (ડિલેવરી સહાય યોજના ગુજરાત) ગુજરાત રાજ્ય માં બાંધકામ શ્રમયોગી મહિલા અથવા પુરુષ શ્રમયોગીઓની પત્નીને પ્રસુતી થાય ત્યારે દવા, હોસ્પિટલ ખર્ચ, પૌષ્ટિક આહાર ખર્ચ વિગેરે માટે થતા ખર્ચમાં સહાય આપવાની યોજના. પ્રથમ બે પ્રસુતિ માટે આર્થિક સહાય મળવાપાત્ર છે. યોજના નો લાભ કોણ લઈ શકે? યોજનાનો લાભ મેળવવાની પાત્રતા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના ના નિયમો શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. ...

જાણો પાસપોર્ટ અને વિઝા વચ્ચે શું તફાવત છે? પાસપોર્ટ બનાવવા માટે જરૂર ડોકયુમેંટ

Image
  પાસપોર્ટ અને વિઝા શબ્દો મુસાફરી માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા શબ્દો છે પરંતુ બંને વચ્ચે શું તફાવત છે? તે તમને આ લેખ માં જાણવા મળશે. મુસાફરી માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા બે શબ્દો છે  ‘પાસપોર્ટ‘  અને  ‘વિઝા’ . તમારા દેશની બહાર મુસાફરી કરવા માટે, પાસપોર્ટ આવશ્યક દસ્તાવેજ છે. દર વર્ષે, દરેક દેશ તેના પાસપોર્ટને તેની શક્તિ અનુસાર રેન્કિંગ કરવામાં આવે છે. મૂળભૂત રીતે, ચોક્કસ પાસપોર્ટ પર મુસાફરી કરવા માટે તમારે કેટલા દેશોના વિઝા મેળવવાની જરૂર છે. પાસપોર્ટ શું છે? – What Is Passport? પાસપોર્ટ એ એક દસ્તાવેજ છે જે તે દેશ ની સરકાર દેશના નાગરિકને જારી કરે છે. પાસપોર્ટ એ ઓળખનો દસ્તાવેજ છે અને તેમાં વ્યક્તિનું નામ, જન્મ તારીખ, લિંગ, સરનામું અને જન્મ સ્થળ હોય છે. પાસપોર્ટનો હેતુ દસ્તાવેજ ધારકની ઓળખ કરવાનો છે. ભારતીયો માટે, નેવી બ્લુ સામાન્ય પાસપોર્ટ દર 10 વર્ષે રિન્યુ કરાવવો જરૂરી છે. વિઝા શું છે? – What Is Visa In Gujarati? વિઝા એ એક અધિકૃત પરવાનગી છે કે જે કોઈ ચોક્કસ દેશને બીજા દેશના પાસપોર્ટ ધારકને તેમના દેશની મુલાકાત પહેલાં આપવાની જરૂર હોય છે. વિઝા એ પાસપોર્ટ ધારક માટે પ...

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મળશે ફ્રી ગેસ કનેક્શન

  પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 હેઠળ, કેન્દ્ર સરકાર દ્વારા દેશની તમામ મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તમે બધા ઘરે બેસીને અરજી કરીને મફત ગેસ કનેક્શન યોજનાનો લાભ મેળવી શકો. અમે તમને તમામ માતાઓ અને બહેનોને કહેવા માંગીએ છીએ કે,  Free GAS Connection Online Apply 2023  હેઠળ તમે બધી ગૃહિણીઓ, માતાઓ અને બહેનોએ ઓનલાઈન માધ્યમ દ્વારા અરજી કરી શકો છો. અમે તમને ઓનલાઈન પ્રક્રિયા વિશે જણાવીશું. જેથી કરીને તમે બધા આ યોજના માટે ઝડપથી અરજી કરી શકો અને આ યોજનાનો લાભ મેળવી શકો. ધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓ માટે એક યોજના છે. આ યોજના મહિલાઓને મફત ગેસ સિલિન્ડર પ્રદાન કરે છે. ગ્રાહકોએ 14.2 કિલોગ્રામના સિલિન્ડરના પ્રથમ 6 રિફિલ માટે કોઈ લોન ચૂકવવાની જરૂર નથી, પરંતુ સાતમી રિફિલ પછી EMI ચૂકવવાની રહેશે.  PMUY ગ્રાહકોને દર વર્ષે 12 રિફિલ્સ માટે પ્રતિ 14.2 કિગ્રા એલપીજી સિલિન્ડર દીઠ રૂ. 200 ની લક્ષિત સબસિડી પ્રદાન કરવામાં આવી રહી છે. PMUY ચાલુ રાખ્યા વિના, પાત્ર ગરીબ પરિવારો યોજના હેઠળ તેમનો યોગ્ય લાભ મેળવી શકશે નહીં Eligibility criteria to...

ગાંધીનગર મહાનગરપાલિકા - FHW ની 27 - મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર એટલે કે MPHW ની 30 - ફાર્માસીસ્ટની 06 તથા લેબ ટેક્નિશિયનની 06 જગ્યા

  ઓફીશીયલ નોટિફિકેશન મુજબ ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગત નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. હેલ્થ ઓફિસર ફિમેલ હેલ્થ વર્કર મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ફાર્માસીસ્ટ લેબ ટેક્નિશિયન ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગતની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે. પાસપોર્ટ સાઈઝ ફોટો સહી આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ અભ્યાસની માર્કશીટ લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી) અનુભવનું પ્રમાણપત્ર તથા અન્ય જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં જણાવ્યા મુજબ GMCની આ ભરતી દ્વારા હેલ્થ ઓફિસરની કુલ 04, ફિમેલ હેલ્થ વર્કર એટલે કે FHW ની 27, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર એટલે કે MPHW ની 30, ફાર્માસીસ્ટની 06 તથા લેબ ટેક્નિશિયનની 06 જગ્યા આમ કુલ 73 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. ➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️ https://whatsapp.com/channel/0029Va4AZsfFy72GRmKNvx1I એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય) ઉધીવાળા નાકા પાસે ઝાલોરાપા મેઈન રોડ જૂનાગઢ -૩૬૨૦૦૧ મો. 72111-25214 /15

સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમસહાય - વિદ્યાર્થીદીઠ રૂ.૨૦,૦૦૦/-

  સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમસહાય યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો: બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી(U.P.S.C), જી.પી.એસ.સી (G.P.S.C.)વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩, ગૌણ સેવા પસંદગી મંડળ,પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલ્વે, બેંકો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા/પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીદીઠ રૂ.૨૦,૦૦૦/- અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે માંથી જે ઓછી હોય તે સીધી સહાય (ડી.બી.ટી.) તરીકે મળવા પાત્ર થશે. લાયકાતના ધોરણો  : ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ. આવકમર્યાદા  : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી. ➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️ https://whatsapp.com/channel/0029Va4AZsfFy72GRmKNvx1I એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય) ઉધીવાળા નાકા પાસે ઝાલોરાપા મેઈન રોડ જૂનાગઢ -૩૬૨૦૦૧ મો. 72111-25214 /15

જી(JEE), ગુજકેટ(GUJCET), નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય. વાર્ષિક રૂ. ૨૦,૦૦૦/-

  જી(JEE), ગુજકેટ(GUJCET), નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય. યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો: બિન અનામત વર્ગના ધોરણ-૧૨ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨પછી મેડીકલ, એન્જીનિયરીંગમાં પ્રવેશ ની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી(JEE),ગુજકેટ, નીટ,ની તૈયારી ના કોચિંગ માટે, ધોરણ-૧૦માં ૭૦ ટકા હોય તેવા વિદ્યાર્થીઓ ને ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચીંગ મેળવતા ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ નાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૨૦,૦૦૦/- અથવા ખરેખર ફી એ બે પૈકી જે ઓછી હોય તે સીધી સહાય (ડી.બી.ટી.) તરીકે મળવા પાત્ર થશે. લાયકાતના ધોરણો : ધો-૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ માર્કસ મેળવેલ હોવા જોઈએ. આવકમર્યાદા  : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી. ➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️ https://whatsapp.com/channel/0029Va4AZsfFy72GRmKNvx1I એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય) ઉધીવાળા નાકા પાસે ઝાલોરાપા મેઈન રોડ જૂનાગઢ -૩૬૨૦૦૧ મો. 72111-25214 /15

HDFC Bank પરિવર્તન સ્કૉલરશિપ આપવામાં આવે છે જે રૂ. 75,000 સુધી હોય છે - ઓછામાં ઓછા 55% ગુણ - અરજી કરવાની છેલ્લી તારીખ - 31 ડિસેમ્બર 2023

  વંચિત વર્ગના વિધાર્થીઓ જે જે હોશિયાર છે અને આગળ અભ્યાસ કરવા માંગે છે પરંતુ તેના પરિવાર ની નાણાકીય પરિસ્થિતિ ના કારણે અગન અભ્યાસ કરી શકતા નથી તેવા વિધાર્થીઓ માટે HDFC Bank તરફ થી HDFC Bank પરિવર્તન સ્કૉલરશિપ આપવામાં આવે છે જે રૂ. 75,000 સુધી હોય છે. HDFC Bank Parivartan Scholarship 2023 માટે પાત્રતા માપદંડ વિદ્યાર્થીઓએ અગાઉની લાયકાતની પરીક્ષા ઓછામાં ઓછા 55% ગુણ મેળવેલ હોવા જોઈએ. વાર્ષિક કૌટુંબિક આવક 2.5 લાખ રૂપિયા કરતા ઓછી હોવી જોઈએ. એવા અરજદારોને પ્રાધાન્ય આપવામાં આવશે કે જેઓ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વ્યક્તિગત અથવા કૌટુંબિક કટોકટીનો સામનો કરી રહ્યા છે જેના કારણે તેઓ શિક્ષણનો ખર્ચ ઉઠાવવાનું ચાલુ રાખી શકતા નથી અને અભ્યાસ છોડી દેવાનું જોખમ છે. માત્ર ભારતીય નાગરિકો જ આ સ્કૉલરશિપ નો લાભ લઈ શકે. ધોરણ 1 થી 12, ડિપ્લોમા, ITI અને પોલિટેકનિક ના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ હાલમાં ધોરણ 1 થી 12, ડિપ્લોમા, ITI અને ખાનગી, સરકારી અથવા પોલિટેકનિક માં અભ્યાસ કરતા હોવા જોઈએ. કોલેજ માં અભ્યાસ કરતાં ના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓએ ભારતની માન્ય કોલેજો અથવા યુનિવર્સિટીઓમાં કોલેજ ના અભ્યાસક્રમો (સામાન...

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન MYSY સ્કોલરશીપ - વિદ્યાર્થીઓને દર વર્ષે રૂ. 25000 - ઉમેદવારોએ બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા 80 પર્સન્ટાઇલ પાસ કરેલ હોવો જોઈએ

  મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અથવા MYSY સ્કોલરશીપ એ એક સ્કોલરશીપ યોજના છે જે ગુજરાતના આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. કોલેજ, ડિપ્લોમા કોર્સ, એન્જિનિયરિંગ, ફાર્મસી કોર્સ, મેડિકલ કોર્સ વગેરે જેવા ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ દર વર્ષે MYSY શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે. Mukhyamantri Yuva Swavalamban Yojana નો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે એવા વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદ કરવાનો છે કે જેઓ ઓછી કૌટુંબિક આવકને કારણે તેમના ઉચ્ચ શિક્ષણ માટે આગળ અભ્યાસ કરી શકતા નથી. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન શિષ્યવૃત્તિ યોજના દ્વારા, તે વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે જેથી તેઓ કોઈપણ સમસ્યા વિના તેમનું શિક્ષણ ચાલુ રાખી શકે. MYSY Scholarship Scheme હેઠળ ત્રણ પ્રકારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે જે નીચે મુજબ છે:- ટ્યુશન ફી સહાય  હોસ્ટેલ સહાય  બુક/ઇન્સ્ટ્રુમેન્ટ સહાય MYSY સ્કોલરશીપ યોજના હેઠળ, બિન-અનામત વિદ્યાર્થીઓને પુસ્તકો અને સાધનો ખરીદવા માટે પણ નાણાકીય મદદ મળશે.  જે વિદ્યાર્થીઓ ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી અને ડેન્ટલ કોર્સમાં છે તે...